આજે નરેન્દ્ર મોદી સાંજે વડોદરા અને અમદાવાદમાં જાહેર સભા સંબોધશે
અમદાવાદ, 16 મે : લોકસભા ચૂંટણી 2014ની મતગણતરી ચાલી રહી છે અને ટ્રેન્ડ ભાજપ તરફી હોવાથી એનડીએની સરકાર બનવાના વિશ્વાસ સાથે નરેન્દ્ર મોદીએ આજે સાંજે વડોદરા અને અમદાવાદમાં જાહેર સભાને સંબોધશે.
સવારે 11.30 વાગ્યા સુધીમાં એનડીએ યુતિ 10 બેઠકો જીતી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે સવારે 11.30 વાગે આવતા ચૂંટણી પરિણામના ટ્રેન્ડ અનુસાર 542 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત એનડીએ 327 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પ્રેરિત યુપીએ શરમજનક રીતે 71 બેઠકોથી પાછળ ચાલી રહી છે. જ્યારે અન્યો 145 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

ચૂંટણી પરિણામોમાં ભાજપને મળી રહેલી જીતને પગલે ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ મતદારોનો આભાર માનવા અને જીતની સાથે સારા દિવસો લાવવાનો વિશ્વાસ દોહરાવવા માટે જાહેર સભાઓ સંબોધવાના છે.
નરેન્દ્ર મોદી આજે સાંજે પોતાની ગુજરાતમાં પોતાની લોકસભા બેઠક વડોદરામાં સાંજે 5.30 વાગે જાહેર સભાને સંબોધવાના છે. જ્યારે સાંજે 7.30 કલાકે તેઓ અમદાવાદમાં જાહેર સભાને સંબોધન કરશે. આ સભાઓનું જીવંત પ્રસારણ નરેન્દ્ર મોદીની વેબસાઇટ પર લાઇવ નીહાળી શકાશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
