મોદી રાષ્ટ્રીય નેતાના રૂપમાં સ્વીકાર્ય નથી : નવીન પટનાયક
નવી દિલ્હી, 12 જૂન : રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગને લઇને દિલ્હીમાં રેલી કરી રહેલા બીજૂ જનતા દળ સુપ્રીમો નવીન પટનાયકે કહ્યું કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નેતા તરીકે સ્વીકાર કરી શકાય નહી, કારણ કે 2002માં થયેલા રમખાણોને ભૂલાવી દેવું સંભવ નથી. તેમણે ભાજપા અને કોંગ્રેસ બંને પાર્ટીઓની સાથે આવવાનો ઇનકાર કરી દીધો હતો.
બીજદ રેલીનું આયોજન દિલ્હીમાં કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય પોતાની હાજરી નોંધાવવાનો છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે નવીન પટનાયક ભાજપ અને કોંગ્રેસની સાથે નહી જઇને અન્ય પાર્ટિઓની સાથે મળાવવા અને વધુમાં વધુ લાભ ખાટવા માટે આવું કરી રહ્યા છે. તેમજ રાષ્ટ્રીય પાર્ટિઓ તેમને પોતાના સંભંવિત સાથીના રૂપમાં જોઇ રહ્યા છે.

એવું માનવામાં આવી રહ્યું હતું કે જો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે તો નીતિશ કોંગ્રેસની સાથે આવી શકે છે. વિશેષ રાજ્યના દરજ્જાની માંગને લઇને અને પોતાની ઉપસ્થિતિ નોંધાવવા નવીને આ રેલીનું આયોજન કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
