આવતીકાલથી ભવનાથના મેળાનો પ્રારંભ, એસટી નિગમ 195 બસો દોડાવશે
જૂનાગઢમાં આવતીકાલ 11 ફેબ્રુઆરીથી ઐતિહાસિક મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગિરનારની તળેટીમાં પાંચ દિવસ સુધી ચાલનારા આ ભવ્ય મેળામાં લાખો ભક્તો ઉમટી પડશે.

ભક્તોની સુવિધા માટે ગુજરાત એસટી નિગમે 195 જેટલી વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. નિગમ દ્વારા આ મેળા દરમિયાન અંદાજે 7800 જેટલી ટ્રિપ્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
એસટી વિભાગના આ આયોજનથી અંદાજે 3.70 લાખથી વધુ શ્રદ્ધાળુઓને પરિવહનની સરળતા રહેશે. આ મિનિ કુંભ મેળામાં ભીડને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે 80 જેટલી લોકલ બસો સતત દોડશે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકો માટે પણ 115 એક્સપ્રેસ બસોની વ્યવસ્થા કરાઈ છે.
મુસાફરોની સલામતી માટે તમામ એસટી બસોનું 24 કલાક જીપીએસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આ વર્ષે મેળો વધુ ભવ્ય હોવાથી પરિવહન સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
